AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
4 ખેડૂતો

સહજ (જૈવિક ખાતર) 20 કિ.ગ્રા

₹1899₹2000
( 5% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
સહજમાં મોટી માત્રામાં જૈવિક એન, પી, કે ઉપલબ્ધ છે, જે મરઘીના ખાતર અને છાણિયા ખાતર સમાન છે, અને પાકની વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વો અને જૈવિક કાર્બનથી સમૃદ્ધ છે.
પ્રમાણ
પાક/માટીના પરીક્ષણ રિપોર્ટ મુજબ 20-60 કિલો/એકર.
વાપરવાની પદ્ધતિ
પાયાના ખાતર તરીકે અથવા પૂર્તિ ખાતર તરીકે આપી શકાય.
પરિણામકારકતા
1-પોષક તત્વોની દ્રાવ્યતા અને ઉપલબ્ધતા વધારો કરે છે. 2-માટીમાં કાર્બન-નાઈટ્રોજનના સંતુલન જાળવી રાખે છે. 3-જમીનના પુનર્નિમાણ માટે કાર્બનિક પદાર્થો અને જરૂરી પોષક તત્વોથી સમૃદ્ધ છે. 4-ભેજસંગ્રહશક્તિ, વાયુમિશ્રણ અને માઇક્રોબીયલ પ્રવૃત્તિમાં વધારો કરે છે. 5- બીજ અંકુરણ અને મૂળના વિકાસમાં વધારો કરે. 6-રાસાયણિક ખાતરોના ઉપયોગને ઘટાડે છે, માટીનું પુનર્નિમાણ કરે છે. 7-છોડને મજબૂત કરે છે, વિપરીત વાતાવરણ સામે રક્ષણ આપે તથા રોગ પ્રતિકારક શક્તિ સુધારે છે.
સુસંગતતા
ખાતર, જંતુનાશક અને બાયોસ્ટિમ્યુલન્ટ્સ સાથે સુસંગત.
લાગુ પડતા પાકો
બધા પાક માટે ઉપયોગી
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટ લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
https://static.agrostar.in/static/msds/MSDS-AGS-CN-1025.pdf
agrostar_promise