સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશક સાથે સુસંગત.
પુનઃ વપરાશ
રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
ક્લોરોથાલોનિલ એ ફૂગનાશક છે તે ઘણા ફૂગ-જન્ય રોગો સામે અસરકારક છે બટેટા, મગફળી, દ્રાક્ષ અને મરચી જેવા પાકોમાં આગતરો અને પાછતરો સુકારો, ટિક્કા, ગેરુ, કાલવર્ણ, તરછારો અને ફળનો સડો
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.