નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
કયા પાકમાં વપરાય છે
સોયાબીન ,કપાસ ,મરચી ,મગફળી
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
પાકની વાવણી પછી અને પહેલા પિયત અને (પાછા પગે) કાર્પેટ એપ્લિકેશન તરીકે જમીન પર છાંટવું જોઈએ
મહત્વપૂર્ણ નોંધ
છંટકાવ પાછા પગે થવો જોઈએ અને છાંટવામાં આવેલા ખેતરમાં ચાલવાનું ટાળવું જોઈએ