ભીંડાના વાવણી સમયે પ્રારંભિક તબક્કે પાક વૃદ્ધિનો મહત્વપૂર્ણ સમય છે. પાંદડા પર તડતડિયા, મોલોમશી, થ્રીપ્સ, સફેદમાખી અને પાન ટપકા જેવા જીવાત અને ફુગજન્ય રોગોના ઉપદ્રવને કારણે પાકને અસર થાય છે. ભીંડાની વાવણી પછીના પ્રારંભિક તબક્કે પાકની વૃદ્ધિનો નિર્ણાયક સમય છે, પાકના ઉપજ પર આની સીધી અસર પડે છે અમે આ માટે વિશેષ ભરોસા કીટ તૈયાર કરી છે. આ કીટમાં જંતુનાશક, એક ફૂગનાશક અને એક પાકના પોષક તત્વોનો સમાવેશ થાય છે આ કીટ થી પાકને જીવાત અને ફૂગ રોગોથી સુરક્ષિત રાખે છે અને સફેદ મૂળની વૃદ્ધિમાં વધારો કરે છે.
લાગુ પડતા પાકો
ભીંડા
પરિણામકારકતા
મૅન્ડોઝ : એન્થ્રેકનોઝ, પાન ટપકાં, ગેરુ, મુળખાઈ, કોલર રોટ, ક્રુઝર; તડતડિયા, સફેદ માખી, મોલોમશી, થ્રિપ્સ, ; રૂટ પાવર; તંતુ મૂળ વિકાસ માં મદદ રૂપ જેથી છોડ નો વિકાસ સારો થાય