જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
જીવાતના જીવન ચક્રની શરૂઆતમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે, સિપેલ જીવાતની વસ્તીને અટકાવે છે અને પાકની ઉપજ વધારવામાં મદદ કરે છે.
ખાસ નોંધ
ડાંગરમાં ગાભમારાની ઈયળ સારા નિયંત્રણને લીધે તે પાકની વધુ સારી તંદુરસ્તી અને વધુ ઉપજની ક્ષમતાને સુનિશ્ચિત કરે છે.
શેરડીના પાકમાં આવતી શરૂઆત ની ગાભમારાની ઈયળ અને ટોચની ઈયળ સામે નિયંત્રણ કરે છે, જેથી ખેડૂતોને પાકમાં જીવાતના કારણે થતા નુકસાનથી બચાવે છે અને તેથી વધુ ઉત્પાદન અને વધુ ફાયદો થાય છે