એકર દીઠ 1-1.2 લિટરની ભલામણ કરવામાં આવે છે જે 200 થી 240 લિટર પાણીમાં ઓગળવું જોઈએ (છંટકાવ)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સામો,કણજરો, શેષમુળ,ઢીમડો, લૂણી
વિશેષ માહિતી
પેનિમ એ સિલેક્ટિવ નિંદામણનાશક છે, સોયાબીન ઉગ્યા પેહલા ઉપયોગમાં લઇ શકાય જેનાથી વાર્ષિક ઘાસ, સેજ અને અમુક પહોળા પાંદડાવાળા નિંદામણને ઉગવા જ નિયંત્રણ કરે છે,
વિશેષ માહિતી
ભલામણ કરેલ માત્રાને યોગ્ય પ્રમાણમાં પાણીમાં મિક્સ કરો, સારી રીતે હલાવો અને ફ્લેટ ફેન/ફ્લડ જેટ નોઝલ સાથે ફીટ કરાયેલ નેપસેક સ્પ્રેયર વડે છંટકાવ કરો..