200-250 મિલી/એકર (એક પાક/સિઝનમાં વિસ્મા ની વધુમાં વધુ બે વાર આપી શકાય)
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
દ્રાક્ષ: તરછારો અને ભૂકીછારો
મરચી અને સફરજન: ભૂકીછારો, ડુંગળી: જાંબલી ધબ્બા, ટામેટા: આગતરો સુકારો
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જંતુનાશકો સાથે સુસંગત.
પુનઃ વપરાશ
રોગની તીવ્રતા પર આધારિત
વિશેષ માહિતી
1) ફૂગ પર સીધી અસર કરે અને પાક સંરક્ષણ અને સલામતી સાથે કામ કરે.
2) ભૂકીછારા સામે રક્ષણ.
3) પાકને મજબૂત અને પાનમાં લીલોતરી રાખે છે.
4) છોડની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા વધારે અને તણાવ સામે રક્ષણ આપે