AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
886 ખેડૂતો

ગ્લાયક્લીન (ગ્લાયફોસેટ 41% એસસેલ ) 5લિટર

₹2300₹4500
( 49% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 લિટર500 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.1
577
100
76
35
98

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ગ્લાયફોસેટ 41% એસસેલ
વિશેષ માહિતી
● તે વાર્ષિક બારમાસી, પહોળા પાન અને ઘાસવાળા નિંદામણના નિયંત્રણ માટે ઉગ્યા પછી અપાતી નિંદામણનાશક છે. ● તે સહેલાઈથી બાયોડિગ્રેડેબલ અને પ્રકૃતિમાં બિન-અસ્થિર છે. ● નોન સિલેક્ટિવ નિંદામણ નાશક હોવાને કારણે, તે નિંદામણ સહિત તમામ પ્રકારના લીલું ઘાસ અસરકારક રીતે મારી નાખે છે. ● નિંદામણને સંપૂર્ણપણે મારવા માટે એકથી બે અઠવાડિયા લાગે છે. ● તે ખુલ્લા વિસ્તારો, ખુલ્લા ખેતરો અને પાણીની ચેનલોમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે. ● તે પાંદડાઓ દ્વારા ઝડપથી શોષાય છે અને મૂળમાં પહોંચી અને નિંદામણ સંપૂર્ણપણે નાશ પામે છે. ● તેને આપ્યા પછી ઉગાડવામાં આવેલ કોઈપણ પાકના અંકુરણ પર તેની કોઈ અસર થતી નથી.
પ્રમાણ
● ચા :- 800-1200 મિલી/એકર ● ખુલ્લા ખેતરમાં :- 800-1200 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
બ્લેન્કેટ ગ્રાસ, ધરો, કોંગોન ગ્રાસ, મિલે એ મિનિટ, કોડા મિલેટ, એસમીસ, કાલમ ગ્રાસ, ખુલ્લા ખેતર: બરુ, બીજા એકદળી અને દ્રીદળી બીજ વાળા નિંદામણ
સુસંગતતા
કોઈપણ ફૂગનાશક અથવા જંતુનાશક સાથે મિક્સ કરશો નહીં.
પુનઃ વપરાશ
નિંદામણ પર આધાર રાખે છે
લાગુ પડતા પાકો
ચા, ખુલ્લા ખેતર
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
નોંધણી નંબર
CIR-247914/2023-Glyphosate (SL) (442) 1272
મટીરિયલ સેફ્ટી ડેટા શીટ
ક્લિક કરો
agrostar_promise