AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
1 ખેડૂતો

ઓક્સિવીઆ (ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી ) 500 મિલી

₹889₹1300
( 32% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 મિલી250 મિલી1 લિટર250 મિલી
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

મુખ્ય મુદ્દા:

વિશેષ માહિતી
મજબૂત સંપર્ક અને તાત્કાલિક અસર !
રાસાયણિક તત્વ
ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી
પ્રમાણ
170-340 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ડુંગળીમાં મોટા ભાગના પાંદડાવાળા નિંદામણને નિયંત્રિત કરવા.
સુસંગતતા
પોહળા પાનના નિંદામણ અને સામાન્ય નિંદામણ નિયંત્રણ માટે દવાને મિશ્ર કરીને દ્રાવણ બનાવો અને ઉપયોગ કરો.
પુનઃ વપરાશ
નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
લાગુ પડતા પાકો
ડુંગળી
નોંધણી નંબર
CIR-247859/2023-Oxyflourfen (EC) (442)-596
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
ડુંગળી નર્સરીમાં:- બીજ વાવ્યાના 15 થી 25 દિવસ પછી 10-12 મિલી / પંપ મુખ્ય ક્ષેત્રમાં:- ફેરરોપણી કરતા પહેલા અને ફેરરોપણીના 15 દિવસ સુધી
મહત્વપૂર્ણ સુચના
નીંદણ નિયંત્રણ માટે સ્પષ્ટ સૂર્યપ્રકાશ અને ભેજવાળી સ્થિતિ જરૂરી છે. દવાના સારા પરિણામોને વધારવા માટે સ્ટીકરોનો ઉપયોગ કરો.
અસરકારકતાના દિવસો
agrostar_promise