AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
518 ખેડૂતો

એગ્રોસ્ટાર NPK 19:19:19 (1 કિગ્રા)

₹199₹350
( 43% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:25 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.4
365
66
38
18
31

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાયટ્રોજન ૧૯ % (એમાઇડ(NH2)-૧૦.૫%, નાયટ્રેટ(No3)-૪ %, એમોનીકલ (NH4)-૪.૫%,ફોસ્ફરસ(P2O5)-૧૯% અને પોટેશીયમ(K2O)-૧૯%
પ્રમાણ
છંટકાવ -૧ કિલો/એકર, ટપક/ટુવા પદ્ધતિ:- ૫-૧૦ ગ્રામ પ્રતિ લીટર પાણી અથવા ૧૫-૨૫કિલો/એકર, કૃપા કરીને જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની ભલામણો અનુસાર ઉપયોગ કરો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ,ટપક/ટુવા પદ્ધતિ
પરિણામકારકતા
એમાઈડ, એમોનીકલ અને નાઈટ્રેટ એમ ત્રણેય સ્વરૂપમાં નાઈટ્રોજન ઉપલબ્ધ છે.​• છોડનો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ થાય છે તેમજ છોડ તંદુરસ્ત રાખે છે . ​• સમાન પ્રમાણમાં NPK હોવાથી છોડનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે.
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા જંતુનાશકો, ફૂગનાશકો અને અન્ય ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે. પરંતુ સલ્ફર, કેલ્શિયમ અને લીડ જેવા તત્વો વાળા ખાતર સાથે સીધું મિશ્રણ કરવાનું ટાળો. આ ખાતરનું છંટકાવ કરતી વખતે અલગ પાણીમાં દ્રાવણ બનાવી ઉપયોગ કરવો.
પુનઃ વપરાશ
પાકની વૃદ્ધિ અવસ્થા ધ્યાનમાં રાખી ને 3 - 4 વખત આપવું
લાગુ પડતા પાકો
સહપ્રમાણ ​19:19:19 હોવાથી વૃદ્ધિ વિકાસ માટે બધા પાકમાં ઉપયોગ કરી શકાય છે.
વિશેષ માહિતી
• પાણીમાં ઝડપથી ઓગળી જાય છે, જે છોડમાં મૂળ તથા પર્ણસમૂહ દ્વારા સરળતાથી શોષી લે છે .• ડાળીઓ વધારવામાં અને પાકમાં લીલોતરી જાળવવામાં મદદ કરે છે,• છોડમાં તંતુમૂળ અને વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના દિશાનિર્દેશો માટે હંમેશા ઉત્પાદન લેબલ્સ અને તેની સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise