AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઇન્ડોફિલ
12 ખેડૂતો

ઈન્ડોફિલ સોસાયટી (પ્રોપેક્વિઝાફોપ 10% EC) 250 મિલી

₹509₹780
( 35% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.5
10
1
0
0
1

મુખ્ય મુદ્દા:

લાગુ પડતા પાકો
સોયાબીન ,અડદ અને ડુંગળી
રાસાયણિક તત્વ
પ્રોપેક્વિઝાફોપ 10 % ઇસી
પ્રમાણ
200-400 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
સોયાબીન, ડુંગળી, અડદમાં મોનોકોટ નિંદામણને નિયંત્રિત કરવા માટે
સુસંગતતા
તે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા નિંદામણનાશક સાથે સુસંગત છે.
પુનઃ વપરાશ
નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
વિશેષ માહિતી
બાહ્ય સર્ફેક્ટન્ટની જરૂર નથી.
પાકની અવસ્થા
આશરે વાવણી પછી 15-25 દિવસ
મહત્વપૂર્ણ સુચના
2-4 પાંદડાની અવસ્થા સુધી સાંકડા પાંદડા નિંદામણને નિયંત્રિત કરી શકે છે
અસરકારકતાના દિવસો
વિશેષ માહિતી
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise