AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

NPK 0:60:20 (25 કિલો)

₹6399₹12500
( 49% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:5 કિ.ગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ફોસ્ફોરસ (P₂O₅ સ્વરૂપમાં): 60%, પોટાશીયમ (K₂O સ્વરૂપમાં): 20.0%
પ્રમાણ
છંટકાવ પદ્ધતિ : ફૂલ આવવા અને ફળ સેટિંગ અવસ્થાએ ઝડપી પોષક તત્વો મળી રહે તે માટે 5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં મીક્ષ કરીને છંટકાવ કરવો. જમીનમાં ઉપયોગ માટે (ડ્રિપ/ટુંવા): ફોસ્ફરસ અને પોટેશિયમની જરૂરીયાતની અવસ્થામાં, ડ્રિપ પદ્ધતિમાં અથવા ડ્રેંચિંગ દ્વારા પ્રતિ એકર પ્રમાણે 15–25 કિલો પ્રમાણે આપવું.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ દ્વારા અથવા જમીનમાં ઉપયોગ માટે (ડ્રિપ/ટુંવા)
સુસંગતતા
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય કૃષિ રાસાયણો સાથે મિક્ષ કરી શકાય છે.( કોઈ પણ રસાયણ સાથે મિક્ષ કરવા માટે પ્રી-મિક્ષિંગ માટે જાર ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે), જે વિવિધ પોષણ પુરા પાડવા માટે અનુકૂળ બનાવે છે.
લાગુ પડતા પાકો
ભલામણ પાકો : ફળો, શાકભાજી, ફૂલો અને સુશોભનિય પાક માટે યોગ્ય છે, ખાસ કરીને ફૂલ આવવા, ફળ સેટિંગ અને બીજ લાગવાની અવસ્થાએ ઉપયોગ કરવો.
પરિણામકારકતા
એગ્રોસ્ટાર NPK 0-60-20 પાણીમાં ઝડપી દ્રાવ્ય ખાતર છે, જે છોડને જરૂરી ફોસ્ફોરસ અને પોટેશિયમ પૂરા પાડે છે. ખાસ કરીને ફૂલ આવવાની, ફળ લાગવાની અને બીજ બનવાની જેવી મહત્વપૂર્ણ અવસ્થાઓમાં આ ખાતરનો ઉપયોગ ખાસ ફાયદાકારક છે. આ ખાતરની ઍસિડિક પ્રકૃતિ પોષક તત્વોના અવશોષણમાં વધારો કરે છે, અને ડ્રીપમાં થતા બ્લોકેજનું જોખમ ઘટાડે છે. તેમજ ખાતરની અસરકારકતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે. પાણીમાં ઝડપી ઓગળવાની ક્ષમતા (20°C પર 670 ગ્રામ/લીટર) છોડની તાત્કાલિક પોષક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પોષક તત્વો સરળતાથી ઉપલબ્ધ કરાવે છે. ફૂલ અને ફળની વધારે જરૂરિયાત ધરાવતી અવસ્થાઓમાં આ ખાતર ત્વરિત પરિણામો માટે ઉપયોગી સાબિત થાય છે.
વિશેષ માહિતી
ફૂલ લાવાવમાં , બીજ ઉત્પાદનને વધારવામાં પ્રોત્સાહન આપે છે, તેમજ ઝડપી અને એક સમાન ફળ પકવવામાં મદદરૂપ થાય છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય છે. અને ફળની ગુણવતા જળવાય રહે છે. ➔ ફળોના આકાર, વજન, રંગ અને શેલ્ફ લાઇફ વધારે છે, જેના પરિણામે શ્રેષ્ઠ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. ➔ દુષ્કાળ, ગરમી અને રોગો જેવા અજૈવિક તાણો માટે છોડની સહનશીલતા વધારશે, જેનાથી છોડની તણાવ સહનશક્તિમાં વધારો થાય છે. ➔ તેના એસિડિક ગુણધર્મો ડ્રીપમાં થતા બ્લોકેજનું જોખમ ઘટાડે છે. અને ડ્રિપલાઇન સ્વચ્છ જાળવે છે, જેથી તેની કાર્યક્ષમતા વધે છે. ➔ ફોસ્ફરસની ઉણપને ઝડપથી દૂર કરે છે, છોડનો વિકાસ સુધારે છે અને ઉપજમાં વધારો કરે છે. ➔ સંપૂર્ણ રીતે પાણીમાં દ્રાવ્ય હોવાથી છંટકાવ અને જમીનમાં(ડ્રિપ અથવા ડ્રેંચિંગ) બંનેમાં ઉપયોગ માટે યોગ્ય છે, જે પોષક તત્વોને ઝડપથી શોષણ કરવામાં અને છોડના આરોગ્યને પ્રોત્સાહન આપવા માટે મદદ કરે છે. ➔ જમીનમાં ક્ષાર ઉત્પાદન થવાના જોખમને ઘટાડે છે, ખાસ કરીને સંવેદનશીલ જમીનના પ્રકારોમાં.
ખાસ નોંધ
1 ચોક્કસ ઉપયોગ માટે, જમીન ચકાસણી કરવો અથવા વૈવિધ્યપૂર્ણ ભલામણો માટે કૃષિ વિજ્ઞાન સહાયકની સલાહ લો. 2 ભૌતિક સુસંગતતાની પુષ્ટિ કરવા માટે અન્ય કૃષિ રસાયણો સાથે મિશ્રણ કરતા પહેલા હંમેશા જાર પરીક્ષણ કરો.
agrostar_promise