ચા: 800-1200 મિલી / એકર; બિન પાક થયેલ ક્ષેત્ર: 800-1200 મિલી / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
બધા નીંદણ (બિન-પસંદગીયુક્ત) ને મારવા; જ્યારે ઉભા પાક ન હોય ત્યારે જ ઉપયોગ કરો
સુસંગતતા
મોટાભાગના રાસાયણિક સાથે સુસંગત
અસરનો સમયગાળો
આપવાના 1 મહિના બાદ
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
ચા, બિન પાક વિસ્તાર
વધારાનું વર્ણન
ટાંકીમાં મીઠું ભેળવવાની અને ફરજિયાતરૂપે સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી; જ્યારે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોય ત્યારે નીંદણ પર છાંટવું આવશ્યક છે; ઉભા પાક ઉપર છાંટવું ન જોઈએ
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
જો પાક ઉભો હોય અને ખેતરમાં અથવા બગીચામાં નીંદણ હોય તો નીંદણ ઉપર જ છંટકાવ કરવો.
મહત્વપૂર્ણ નોંધ
1- નિંદામણનાશક દવાના લેબલને કાળજીપૂર્વક વાંચો અને લેબલ ઉપર આપેલ માર્ગદર્શિકા અનુસરો.
2- કોઈપણ નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે માત્ર ફ્લેટ ફેન અથવા કટ નોઝલ વાપરો.
3- છંટકાવ કરતા પહેલા અને પછી પંપને શુધ્ધ પાણીથી ધોઈ લો.
4- ભલામણ મુજબ યોગ્ય માત્રામાં દવા વાપરો. વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી પાકને નુકસાન થઈ શકે છે અને ઓછું પ્રમાણ આપવાથી ઓછા પરિણામ મળે છે.
5- નિંદામણનાશક દવાને પહેલા 1 થી 2 લિટર પાણીમાં બનાવો અને ત્યારબાદ આ દ્રાવણને જરૂરીયાત મુજબ પાણીમાં (120-200 લિટર/એકર) ઉમેરી છંટકાવ કરવો જોઈએ.
6- નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે એક એકરમાં ઓછામાં ઓછું 120 લિટર પાણીનો ઉપયોગ કરો.
7- વધુ પવન અને વરસાદ દરમિયાન નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં.
8- પાક અને નીંદણ ગયા પછી જ નિંદામણનાશક દવા પસંદ કરો.
9- નિંદામણનાશક દવા ને યોગ્ય જગ્યાએ રાખો.ખોરાક સામગ્રી અને બાળકોની પહોંચ થી દૂર રાખવી.
10 - કોઈપણ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા ખાતરી કરો કે યોગ્ય માત્રા માં જમીનમાં ભેજ છે કે નહીં.