અમે તમારા માટે ચુસીયા જીવાત જેવી કે મોલો , થ્રીપ્સ અને ઉધઈ તેમજ મૂળખાય ,પાનના ટપકાં, કંઠનો સુકારો,થડનો સુકારોને નિયંત્રિત કરવા માટે એક ખાસ બીજ માવજત તૈયાર કરી છે.આ માવજત માં એક જંતુનાશક, એક ફૂગનાશક છે જે મગફળીના પાકની તંદુરસ્ત વૃદ્ધિ વિકાસને જાળવી રાખે છે