AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરદાર
4 ખેડૂતો

સરદાર પીએન (13: 0: 45) 25 કિગ્રા

₹5680₹6000
( 5% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
નાઇટ્રોજન અને પોટાશ
પ્રમાણ
પાન પર છંટકાવ @ 75-80 ગ્રામ / પંપ અને 1- 5 કિગ્રા/એકર ફર્ટિગેશન - જમીન ચકાસણી, પાક અને તેના વિકાસના તબક્કોના આધારે ડોઝનો ઉપયોગ કરવો.
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અને ટપક દ્વારા
પરિણામકારકતા
ઉપજ અને ગુણવત્તામાં વધારો કરવામાં નાઇટ્રેટ આધારિત સ્રોતનો ઉપયોગ કરો.
અસરકારકતાના દિવસો
7 - 12 દિવસ
પુનઃ વપરાશ
પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 - 25 દિવસના અંતરે 2 - 3 વાર
લાગુ પડતા પાકો
શાકભાજી, ફળો, ફૂલો, અનાજ, શેરડી, કપાસ, મસાલા પાક, તેલીબિયાં અને કઠોળ પાક ની વિશાળ શ્રેણી માટે યોગ્ય.
વિશેષ માહિતી
ગુણવત્તા સાથે ફળો / બીજના કદ અને આકારમાં સુધારો કરે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise