AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બી એ એસ એફ
58 ખેડૂતો

સ્ટોમ્પ (પેન્ડીમીથાલીન 30% EC) ( 1000 મિલી)

₹669₹713
( 6% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
40
5
6
2
5

મુખ્ય મુદ્દા:

રાસાયણિક રચના
પેન્ડીમેથાલિન 30 % ઇસી
ડોઝ
1000-1200 મિલી /એકર
અરજી કરવાની પદ્ધતિ
કોરી જમીનમાં છંટકાવ
સ્પેક્ટ્રમ
બંટીયો, ખારીયું, આરોતારો, ભર્ભી, કાગડીયું, લૂણી, તાંદળજો, બડી દુધેલી, શેષમુળ, ટીક વીડ, કેન ઘાસ
સુસંગતતા
છંટકાવ માત્ર એક જ કેમિકલથી થવો જોઈએ.
એપ્લિકેશનની આવર્તન
વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
લાગુ પડતા પાક
ઘઉં,સોયાબીન ,કપાસ ,તુવેર,ડાંગર
વધારાનું વર્ણન
સ્ટોમ્પ (પેન્ડિમેથાલિન 30% EC) પેન્ડિમેથાલિન એ ડિનિટ્રોએનિલિન વર્ગની હર્બિસાઇડ છે જેનો ઉપયોગ વાર્ષિક ઘાસ અને ચોક્કસ પહોળા પાંદડાવાળા નીંદણને નિયંત્રિત કરવા માટે ઉદભવ પહેલા અને ઉદભવ પછીના કાર્યક્રમોમાં થાય છે.
વિશેષ ટિપ્પણી
1- નિંદામણનાશક દવાના લેબલને કાળજીપૂર્વક વાંચો અને લેબલ ઉપર આપેલ માર્ગદર્શિકા અનુસરો. 2- કોઈપણ નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે માત્ર ફ્લેટ ફેન અથવા કટ નોઝલ વાપરો. 3- છંટકાવ કરતા પહેલા અને પછી પંપને શુધ્ધ પાણીથી ધોઈ લો. 4- ભલામણ મુજબ યોગ્ય માત્રામાં દવા વાપરો. વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી પાકને નુકસાન થઈ શકે છે અને ઓછું પ્રમાણ આપવાથી ઓછા પરિણામ મળે છે. 5- નિંદામણનાશક દવાને પહેલા 1 થી 2 લિટર પાણીમાં બનાવો અને ત્યારબાદ આ દ્રાવણને જરૂરીયાત મુજબ પાણીમાં (120-200 લિટર/એકર) ઉમેરી છંટકાવ કરવો જોઈએ. 6- નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે એક એકરમાં ઓછામાં ઓછું 120 લિટર પાણીનો ઉપયોગ કરો. 7- વધુ પવન અને વરસાદ દરમિયાન નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવો નહીં. 8- પાક અને નીંદણ ગયા પછી જ નિંદામણનાશક દવા પસંદ કરો. 9- નિંદામણનાશક દવા ને યોગ્ય જગ્યાએ રાખો.ખોરાક સામગ્રી અને બાળકોની પહોંચ થી દૂર રાખવી. 10 - કોઈપણ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરતા ખાતરી કરો કે યોગ્ય માત્રા માં જમીનમાં ભેજ છે કે નહીં.
પાકની અવસ્થા
પાકની વાવણી પછી અને પહેલા પિયત અને (પાછા પગે) કાર્પેટ એપ્લિકેશન તરીકે જમીન પર છાંટવું જોઈએ
મહત્વપૂર્ણ નોંધ
છંટકાવ પાછા પગે થવો જોઈએ અને છાંટવામાં આવેલા ખેતરમાં ચાલવાનું ટાળવું જોઈએ
agrostar_promise