AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સરદાર
40 ખેડૂતો

સરદાર કેલ્શિયમ નાઇટ્રેટ (5 કિગ્રા)

₹640₹650
( 2% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 કિગ્રા 25 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

Free Home Deliveryરેટિંગ્સ

4.5
32
3
0
2
3

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
કુલ નાઇટ્રોજન- 15.5 % ( નાઇટ્રેટ નાઇટ્રોજન- 14.5 %, અમોનિકલ નાઇટ્રોજન 1.0 %) & કૅલ્શિયમ 18.5
પ્રમાણ
છંટકાવ- 45 ગ્રામ/ 15 લીટર અથવા જમીનમાં 5 કિગ્રા/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા જમીનમાં
પરિણામકારકતા
કોષ દીવાલ મજબુત બને છે. જેથી રોગ અને જીવાત સામે રક્ષણ મળે છે. તથા કેલ્શિયમ ની ઉણપના કારણે થતા ફળના સડાનો રોગ અને ફળ ફાટવાની સમસ્યા સામે રક્ષણ મળે છે.
સુસંગતતા
કોઈપણ અન્ય વોટર સોલ્યૂબલ ખાતર સાથે ભળવું નહીં
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
૨ થી ૩ વાર ૨૦ થી ૨૫ દિવસ ના અંતરે, પાકમાં વિકાસ અને વૃદ્ધિ અવસ્થાએ
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો થાય છે અને ટામેટામાં ટીપનો સડો અને બટાટામાં પાનના ટપકાને ઘટાડે છે
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise