જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે
રીંગણ,સફરજન,ચા, મરચાં, ભીંડા, ટામેટા,કપાસ
વિશેષ વર્ણન
વૉલ્ટેજ પાંદડા પર વપરાતું, સંપર્કજન્ય કીટનાશક / કથીરીનાશક છે જે સાયક્લિક કીટોઈનોલ્સની રસાયણ આધારિત છે,સફેદ માખી, કથીરીના તમામ વિકાસ તબક્કાઓ (ઇંડા અને નીમ્ફ) સામે વૉલ્ટેજ સારું તેમજ ઉત્તમ પરિણામ આપે છે. તે નિયંત્રણની લાંબી અવધિ આપે છે અને તે આઇપીએમ અને નિકાસલક્ષી પાક ઉત્પાદન માટે યોગ્ય છે.