AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર

વીડકોટ (પાયરિથિઓબેક સોડિયમ 10% ઇસી) 500 ml

₹2399₹3000
( 20% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
પાયરિથિઓબેક સોડિયમ 10% ઇસી
વિશેષ માહિતી
વીડકોટ કપાસ માટે વાવેતર બાદ ઉપયોગ કરવામાં આવતી સિસ્ટેમેટિક નિંદામણનાશક છે. જેમાં સક્રિય ઘટક તરીકે પાયરિથિઓન સોડિયમ હોય છે. આ એસીટોલેક્ટેટ સિન્થેસ (ALS) એંઝાઇમને અટકાવે છે, જે જરૂરી એમિનો એસિડ અને પ્રોટીનના સંશ્લેષણને અટકાવે છે, જેના કારણે નિંદામણનો નાશ થાય છે. વીડકોટ મોટા ભાગના પહોળા પાંદડાવાળા નિંદામણ સામે ખૂબ અસરકારક છે.
લાભો
1- સિલેક્ટીવ નિંદામણનાશક દવા, કપાસ માટે સલામત. 2- કપાસમાં બધા સમસ્યારૂપ પહોળા પાંદડાવાળા નિંદામણનું નિયંત્રણ કરે. 3- કપાસની લણણી પછીના પાક માટે સલામત 4- જમીનમાં કોઈ પણ પ્રકારની હાનિકારક અસર થતી નથી.
પ્રમાણ
250-300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
સાટોડો, ચીલ, કણજરો, કાંટાશેરિયું, લાંબડી
સુસંગતતા
અન્ય કોઈ પણ જંતુનાશક અને ફુગનાશક દવા સાથે મિક્સ કરી ઉપયોગ કરવો નહિ.
પુનઃ વપરાશ
નિંદામણની 2 થી 3 પાનની અવસ્થા પર
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.
agrostar_promise