વીડકોટ કપાસ માટે વાવેતર બાદ ઉપયોગ કરવામાં આવતી સિસ્ટેમેટિક નિંદામણનાશક છે. જેમાં સક્રિય ઘટક તરીકે પાયરિથિઓન સોડિયમ હોય છે. આ એસીટોલેક્ટેટ સિન્થેસ (ALS) એંઝાઇમને અટકાવે છે, જે જરૂરી એમિનો એસિડ અને પ્રોટીનના સંશ્લેષણને અટકાવે છે, જેના કારણે નિંદામણનો નાશ થાય છે. વીડકોટ મોટા ભાગના પહોળા પાંદડાવાળા નિંદામણ સામે ખૂબ અસરકારક છે.
લાભો
1- સિલેક્ટીવ નિંદામણનાશક દવા, કપાસ માટે સલામત.
2- કપાસમાં બધા સમસ્યારૂપ પહોળા પાંદડાવાળા નિંદામણનું નિયંત્રણ કરે.
3- કપાસની લણણી પછીના પાક માટે સલામત
4- જમીનમાં કોઈ પણ પ્રકારની હાનિકારક અસર થતી નથી.
પ્રમાણ
250-300 મિલી/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
લાગુ પડતા પાકો
કપાસ
પરિણામકારકતા
સાટોડો, ચીલ, કણજરો, કાંટાશેરિયું, લાંબડી
સુસંગતતા
અન્ય કોઈ પણ જંતુનાશક અને ફુગનાશક દવા સાથે મિક્સ કરી ઉપયોગ કરવો નહિ.
પુનઃ વપરાશ
નિંદામણની 2 થી 3 પાનની અવસ્થા પર
ખાસ નોંધ
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ સૂચનાઓ માટે હંમેશા ઉત્પાદન લેબલ અને સાથેની પત્રિકાનો સંદર્ભ લો.