મેટ્રીબ્યુઝિનનો ઉપયોગ વાવેતર બાદ અને ઉગવા પેહલા અને ઉગ્યા બાદ નિંદામણ તરીકે થઈ શકે છે.
રાસાયણિક તત્વ
મેટ્રીબ્યુઝિન 70% ડબ્લ્યુ પી
પ્રમાણ
શેરડી-વાવેતર કર્યા બાદ અને ઉગ્યા પહેલાનો સમય ગાળો (400-500 ગ્રામ/એકર)
ઉગ્યા પછી (300 ગ્રામ/એકર), બટાકા અને ટમેટા પાક માટે-150 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
મેટ્રીબ્યુઝિન બંને સાંકડા અને પહોળા પાંદડાના નિંદામણને નિયંત્રિત કરે છે.
સુસંગતતા
કોઈપણ કેમિકલ સાથે મિક્સ કરવું નહીં
પુનઃ વપરાશ
નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
લાગુ પડતા પાકો
શેરડી ,બટાકા ,ટામેટા
નોંધણી નંબર
CIR-104689/2013-Metribuzin (WP) (335)-1
વિશેષ માહિતી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
શેરડીના વેહલા વાવેતર બાદ :- વાવેતર પછી 3-5 દિવસ પછી, વાવેતર બાદ:- વાવેતર પછી 20-25 દિવસ. બટાકા અને ટમેટા માટે 2 થી 4 પાનના નિંદામણ અવસ્થાએ
મહત્વપૂર્ણ સુચના
નિંદામણ 2 થી 4 પાનની અવસ્થામાં હોવું જોઈએ, મિશ્રણ માટે સ્વચ્છ પાણી લેવું. વપ્સાની સ્થિતિ હોવી જોઈએ