પાંદડા પર, નર્સરીમાં છંટકાવ માટે અને ઘણા પાકોના બીજ ઉપચાર માટે વ્યાપક રીતે વપરાય છે.
સુસંગતતા
ક્ષારીય પદાર્થો સિવાય તમામ સામાન્ય જંતુનાશકો સાથે સુસંગત છે.
અસરનો સમયગાળો
10 દિવસ
વાપરવાની આવૃત્તિ
જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે
ઘઉં, મકાઈ, ડાંગર, જુવાર, બટાકા, ટામેટા, મરચી, ડુંગળી, ફ્લાવર, મગફળી, દ્રાક્ષ, જામફળ, કેળા, સફરજન, જીરું
વધારાનું વર્ણન
રોગોનું નિયંત્રણ કરવાની સાથે, પાકને મેન્ગેનીઝ અને ઝીંક જેવા પોષક તત્વો પુરા પાડે છે.
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.