AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ધાનુકા
18 ખેડૂતો

ટરગા સુપર (1 લીટર )ક્વિઝાલોફોપ- ઇથાયલ 5% ઇસી

₹1699₹1865
( 9% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

3.6
9
2
2
1
4

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
ક્વિઝાલોફોપ-ઇથાયલ 5% ઇસી
માત્રા
300-400 મિલી /એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
ઉપયોગીતા
મોટા ભાગના સાંકડા પાનના નિંદામણ નિયંત્રણ માટે જેવા કે ગોઝ ઘાસ (ઘાસ), આર્નાયર્ડ ઘાસ.
સુસંગતતા
સ્ટીકર સાથે સુસંગત
વાપરવાની આવૃત્તિ
નિંદામણની સ્થિતિ અથવા નીંદણની તીવ્રતા પર આધાર રાખે છે. વધુ માહિતી માટે 'નીડ એક્સપર્ટ હેલ્પ' બટન પર ક્લિક કરો.
કયા પાકમાં વપરાય છે
સોયાબીન ,કપાસ ,મગફળી ,અડદ ,ડુંગળી
વિશેષ વર્ણન
કપાસ, સોયાબીન, ડુંગળી, મગફળી માટે ખુબ સારું છે ; 2-4 પાંદડાની અવસ્થા સુધી સાંકડા પાંદડા નિંદામણને નિયંત્રિત કરી શકે છે
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
પાકની અવસ્થા
આશરે વાવણી પછી 15-25 દિવસ
મહત્વપૂર્ણ નોંધ
2-4 પાંદડાની અવસ્થાએ સાંકડા પાનના નિંદામણને નિયંત્રિત કરી શકે છે
agrostar_promise