કોમ્બો માં ઉપલબ્ધ ઉત્પાદન: પારિજાત કંટ્રોલર (મેટસલ્ફ્યુરોન મિથાઈલ 20% ડબ્લ્યુપી ) 8 ગ્રામ x 1 યુનિટ
ક્લાઉડિસ (ક્લોડિનાફોપ પ્રોપરગિલ 15% ડબલ્યુપી) 160 ગ્રામ X 1 યુનિટ
વધારાનું વર્ણન: અમે તમારા માટે ઘઉંમાં નિંદામણ નિયંત્રિત કરવા માટે એક કીટ તૈયાર કરેલ છે. ઘઉંના પાકને તંદુરસ્ત અને નીંદણમુક્ત રાખવા માટે આ કીટમાં 8 ગ્રામ પારિજાત કંટ્રોલર અને 160 મિલી ક્લાઉડિસ સમાવેશ છે.
કયા પાકમાં વપરાય છે: ઘઉં
ઉપયોગીતા: પારિજાત કંટ્રોલર: ઘઉંમાં લાંબા સમય સુધી અસરકારક રીતે નિંદામણ નિયંત્રણ કરવા માટે પ્રિ અને પોસ્ટ ઇમર્જન્સ નિંદામણનાશક; ક્લાઉડિસ : ક્લાઉડિસ એ એક સિલેક્ટિવ અને પોસ્ટ ઇમર્જન્સ દવા છે, જે 7-14 દિવસમાં પાંદડા પીળા થવાનું શરૂ કરે છે અને ત્યારબાદ ભૂખરા થઇને સુકાઈ જાય છે.