ફક્ત એન્જિન પર 1 મહિનાની વોરંટી
* બળતણમાં તેલ ના ભરાવવાને લીધે એન્જિન બંધ થઇ જાય તો કોઈ વોરંટી આપવામાં આવશે નહીં.
ક્ષતિગ્રસ્ત / કામ ન કરનારા સ્પેરપાર્ટ્સની બદલી કરવામાં આવશે, આખું મશીન નહીં.
ગુમ થયેલ એસેસરીઝ ની ડિલિવરીની તારીખથી 5 દિવસની અંદર જાણ કરવી જરૂરી છે.
ગ્રાહક દ્વારા કૃષિ ઉત્પાદન ખરાબ થાય તો વોરંટી આપવામાં આવશે નહીં.