અમે તમારા માટે તરછારો, કાલવ્રણ, મૂળનો કોહવારો, પાનના ટપકા અને થડના સડા જેવા ફુગજન્ય રોગને નિયંત્રિત કરવા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે આ કીટમ બે ફૂગનાશક અને બે પાક પોષક તત્વો છે, જે તમામ સૂક્ષ્મ પોષક તત્ત્વોની ખામીઓને સુધારવા માટે અને સફેદ મૂળની વૃદ્ધિ કરે છે અને ગુણવત્તા જાળવણી વધારે છે. કેળાની તંદુરસ્ત વૃદ્ધિ માટે રોગો અને જીવાતોનો પ્રતિકાર કરવામાં પણ મદદ કરે છે.
કયા પાકમાં વપરાય છે
કેળ
ઉપયોગીતા
કૂપર 1: તરછારો, કાલવ્રણ; રૂટ પાવર: સફેદ મૂળની વૃદ્ધિમાં વધારો કરે: ન્યુટ્રીપ્રો ગ્રેડ 4: તમામ સૂક્ષ્મ પોષકતત્વોની ખામીઓ દૂર કરવા અને સ્વસ્થ વૃદ્ધિ માટે. ; ધાનુસ્ટીન: કાલવ્રણ, મૂળનો કોહવારો, પાનના ટપકા અને થડના સડા