હળદરના પાકમાં સારા ઉત્પાદન માટે યોગ્ય ખાતર વ્યવસ્થાપનખેડૂતનું નામ: શ્રી શિવાજી સુલ
રાજ્ય: મહારાષ્ટ્ર
સલાહ : પ્રતિ એકર દીઠ 13: 40: 13 @ 3 કિલો ડ્રિપ દ્વારા આપવું અને પ્રતિ પંપ 20 ગ્રામ સૂક્ષ્મ પોષકતત્ત્વ નો છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ