ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
Rajasthan
રાજ્ય:
✕
Maharashtra (महाराष्ट्र)
Gujarat (ગુજરાત)
Rajasthan (राजस्थान)
Uttar Pradesh (उत्तर प्रदेश)
Madhya Pradesh (मध्य प्रदेश)
Bihar (बिहार)
Karnataka (ಕರ್ನಾಟಕ)
Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్)
Telangana (తెలంగాణ)
Chhattisgarh (छत्तीसगढ़)
All India
✕
ભાષા (Language)
हिन्दी (Hindi)
English
એગ્રોસ્ટાર એગ્રી દુકાન
કૃષિ જ્ઞાન
બધા પાક
લોકપ્રિય પોસ્ટ
નવી પોસ્ટ
લોકપ્રિય વિષય
QUICK LINKS
Corporate Website
Blog
Contact Us
સંતરા
કૃષિ જ્ઞાન
સમસ્યા
AgroStar Krishi Gyaan
Maharashtra
23 Mar 20, 10:00 AM
પાક સંરક્ષણ
સલાહકાર લેખ
વિડિઓ
સંતરા
કૃષિ જ્ઞાન
જમીન ચકાસણી માટે નમૂના લેવાની રીત
• જમીન ચકાસણી માટે નમૂના કેવી રીતે લેવા? • ક્યાં વિસ્તારોમાંથી જમીનના નમૂના પસંદ કરવા જોઈએ? • જમીન ચકાસણી સંબંધિત માહિતી અને તેના ઉપયોગ. • આ તમામ વિશે જાણવા માટે...
સલાહકાર લેખ | ઇન્ડિયન એગ્રીકલ્ચર પ્રોફેસનલ્સ
227
6
AgroStar Krishi Gyaan
Maharashtra
16 Mar 20, 10:00 AM
પાક સંરક્ષણ
સલાહકાર લેખ
વિડિઓ
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગી ની આધુનિક ખેતી પદ્ધતિ
• નારંગી એ બાગાયતમાં મોટી આવક આપનાર પાક છે._x000D_ • નારંગી ની ખેતી માટે યોગ્ય નિતાર વાળી જમીન યોગ્ય છે._x000D_ • ઉનાળામાં (એપ્રિલ- મેં) દરમ્યાન 1 મીટર * 1 મીટર *૧...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
186
10
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Mar 20, 04:00 PM
સંતરા
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
યોગ્ય વૃદ્ધિ સાથે નારંગીનો પાક
ખેડૂત નામ: શ્રી નિલેશ દબલે રાજ્ય: મધ્યપ્રદેશ સલાહ: સૂક્ષ્મ પોષકતત્ત્વો 15 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
243
52
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Jun 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
સંતરામાં મીલીબગનું નિયંત્રણ
ઉપદ્રવની શરુઆતે કોઇ પણ લીમડા આધારિત દવાઓ છંટકાવ કરવો અને તેમ છતાં ઉપદ્રવ વધતો જણાય તો બુપ્રોફેઝીન ૨૫ એસસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
53
0
AgroStar Krishi Gyaan
Maharashtra
14 May 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીમાં કથિરીનું વ્યવસ્થાપન
કથિરીના નિયંત્રણ માટે ડીકોફોલ 2 મિલિ અથવા સ્પાયરોમેસિફેન 0.75 મિલિ પ્રતિ લિટર પાણીમાં ઓગાળી અને છંટકાવ કરવો
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
76
10
AgroStar Krishi Gyaan
Maharashtra
10 May 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીના પાકમાં યોગ્ય પિયત વ્યવસ્થાપન
આ મહિનામાં નારંગીના ઝાડ પર નવી કૂંપળો, ફૂલો અને ફળો ઊગે છે. આથી ડબલ રીંગ પદ્ધતિ દ્વારા 7 થી 10 દિવસના અંતરે છોડની સિંચાઇ કરવી. જો તમારી પાસે ટપક સિંચાઇ ઉપલબ્ધ હોય તો,...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
298
47
AgroStar Krishi Gyaan
Maharashtra
29 Mar 19, 06:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
સારી ગુણવત્તાની નારંગી મેળવવા માટે છોડ ગ્રોથ પ્રમોટરોનો ઉપયોગ
અંબે બહારમાં ગિબેરેલીક એસિડ 1.5 ગ્રામ + યુરીયા 1 ગ્રામ પ્રતિ 100 લિટર પાણીમાં છંટકાવ કરવાથી ફળના કદમાં વધારો થશે અને ફળો વૃક્ષ પર ટકી રહેશે.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
610
139
AgroStar Krishi Gyaan
Maharashtra
20 Nov 18, 04:00 PM
સંતરા
કૃષિ જ્ઞાન
સંકલિત વ્યવસ્થાપન દ્વારા, નારંગીની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરવો.
ખેડૂતનું નામ - શ્રી. હર્ષલ ચતુર રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ - એકર દીઠ 5 કિલો 13:0:45, ડ્રિપ સિંચાઈ દ્વારા આપવું જોઇએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
403
100
AgroStar Krishi Gyaan
Maharashtra
03 Nov 18, 04:00 PM
સંતરા
કૃષિ જ્ઞાન
સંતુલિત પોષક તત્વોના મેનેજ્મેન્ટ દ્વારા નારંગીના ઉત્પાદનમાં વધારો કરવો.
ખેડૂતનું નામ - શ્રી. સુરજ કુહૈત રાજ્ય - મહારાષ્ટ્ર સલાહ – એકર દીઠ 13:0:45 @ 5 કિલોગ્રામ ટપક સિંચાઇ દ્વારા આપવું જોઈએ.
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
376
60
AgroStar Krishi Gyaan
Maharashtra
22 Oct 18, 10:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગી ના ખેતર માં ફળમાંથી રસ ચુસનાર પતંગિયા નું સંકલિત નિયંત્રણ
સામાન્ય રીતે સપ્ટેમ્બર થી ઓક્ટોમ્બર મહિનામાં ફળ ખરતા જોવા મળે છે . ફળ ખરવાનું મુખ્ય કારણ ફળ માંથી રસ ચુસનાર પતંગિયાનો વધતો ઉપદ્રુવ છે . સામાન્ય રીતે ફળો માં ૧૦ થી ૧૫...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
170
41
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Aug 18, 10:00 AM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીમાં મ્રિગબહાર લેવાના પગલા
1. જો તમે નારંગીના છોડના વાવેતરની તૈયારી કરતા હોય તો જમીન સારી નીતાર વારી તમજ જેમાં ૧૦% થી ઓછા ચુનાનો પથ્થર હોય તેવી પસંદ કરવી. 2. જો જનીન મીડીયમ ગોરાડું ટાઇપ હોય...
સલાહકાર લેખ | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
124
52
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 18, 12:00 AM
પાક સંરક્ષણ
સંતરા
કૃષિ જ્ઞાન
સંતરાના બાગમાં ગુંદરિયા રોગના નિવારણ માટે
નારંગીના પાકમાં ગુંદરીયો રોગ એક સામાન્ય સમસ્યા છે. તેના નિયંત્રણ માટે થડ સાફ કરીને તેમાં કોપર યુક્ત ફૂગનાશક અને કાસુગેમિસિન ભેળવીને ગુંદરીયો સ્ત્રાવ થતો હોય તે જગ્યાએ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
138
73
AgroStar Krishi Gyaan
Maharashtra
13 Feb 18, 12:00 AM
પાક સંરક્ષણ
સંતરા
કૃષિ જ્ઞાન
લીંબુની હઘારિયા ઇયળને ઓળખો
આ ઇયળ પક્ષીની હઘાર જેવી દેખાતી હોવાથી તે હઘારિયા ઇયળ તરીકે ઓળખાય છે. વિકાસ થતા લીલો રંગ ધારણ કરી ૪ સે.મી. જેટલી લંબાઇ ધારણ કરે છે. યોગ્ય નિયત્રંણના પગલાં લો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
118
92
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Dec 17, 04:00 PM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીના પાકમાં સ્વસ્થ ઝૂમખાં
ખેડૂત - શ્રી મુકેશ ગિરિધર કાલે ગામ - શેંદુરજના તાલુકા - મંગ્રુલ્પીર જિલ્લા - વાશિમ રાજ્ય - મહારાષ્ટ્ર વિશેષતા - સારી સિંચાઈ અને પોષક વ્યવસ્થાપન
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
145
16
AgroStar Krishi Gyaan
Maharashtra
08 Dec 17, 04:00 PM
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગીમાં પોષક તત્વોની ઉણપ
ખેડૂત - શ્રી કિશોર સ્થાન - જાલ્ના રાજ્ય - મહારાષ્ટ્ર ઉપાય- માટીમાંથી ચીલેટેડ ફેરસ આપો. સ્વસ્થ ઉગતા મરચાનું ખેતર
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
149
22
AgroStar Krishi Gyaan
Maharashtra
05 Dec 17, 12:00 AM
પાક મેનેજમેન્ટ
સંતરા
મોસંબી
કૃષિ જ્ઞાન
સંતરા,મોસંબીમાં આંબીયા ઋતનું વ્યવસ્થાપન
આંબીયા ઋતમાં લણણી કરવા માટે પાણીની પુરતી ખેંચ હોય તેવી ફળ વાડીમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપીને આંતર ખેડ કરવી અને પછી પિયત આપવી
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
351
203
AgroStar Krishi Gyaan
Maharashtra
25 Mar 17, 05:30 AM
સંતરા
પાક સંરક્ષણ
કૃષિ જ્ઞાન
સંતરાના બાગમાં ગુંદરિયા રોગના નિવારણ માટે
નારંગીના પાકમાં ગુંદરીયો રોગ એક સામાન્ય સમસ્યા છે. તેના નિયંત્રણ માટે થડ સાફ કરીને તેમાં કોપર યુક્ત ફૂગનાશક અને કાસુ-બી ભેળવીને ગુંદરીયો સ્ત્રાવ થતો હોય તે જગ્યાએ થડમાં...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
120
12
AgroStar Krishi Gyaan
Maharashtra
21 Mar 17, 05:30 AM
સંતરા
પાક મેનેજમેન્ટ
કૃષિ જ્ઞાન
સંતરાનો આકાર અને ગુણવત્તા કેવી રીતે વધારશો?
નારંગીનો આકાર અને ગુણવત્તા વધારવા માટે, જીબરેક્સ ફાયટોઝાઈમનો છંટકાવ @ 2 મિલી/લીટર પાણીમાં ભેળવીને કરવો. તાપમાન વધુ હોવાથી ઝાડને ભરપુર પાણી મળી રહે તેની કાળજી રાખવી. ...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
237
31
AgroStar Krishi Gyaan
Maharashtra
15 Feb 17, 05:30 AM
પાક મેનેજમેન્ટ
સંતરા
કૃષિ જ્ઞાન
નારંગી બહાર વ્યવસ્થાપન
આંબીયા ઋતુમાં ફૂલોની મહત્તમ સંખ્યા માટે અને ફૂલો ખરી જતાં અટકાવવા માટે ટપક પધ્ધતિ દ્વારા કેલ્શિયમ નાઈટ્રેટ અને બોરોન આપવાં જોઈએ.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
99
28
AgroStar Krishi Gyaan
Maharashtra
27 Jan 17, 05:30 AM
પાક પોષક
સંતરા
મોસંબી
કૃષિ જ્ઞાન
નારંગી,મોસંબીમાં ફળ ખરી જતા અટકાવવા માટે
જો સંતરા અને મોસંબીમાં ફૂલ ખરી પડતા હોય તો બોરોન 100 gramઅને નેફ્થેલિક એસિટીક એસીડ30મિલી100લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. ચુસીયા જીવાત અને રોગોનું પણ નિયંત્રણ કરવું...
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
192
74
વધુ જુઓ