AgroStar
Maharashtra
Click here for our corporate website
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Jun 20, 04:00 PM
પશુપાલન
આજનો ફોટો
કૃષિ જ્ઞાન
ચારો
પશુ માવજત
ખેડૂત નું નામ : મોતીલાલ ભાઈ સોલંકી રાજ્ય : ગુજરાત સલાહ : પશુ ને લીલા ચારા ની સાથે સૂકો ચારો મિક્સ માં આપવો. વધુ ઉપ્તાદન માટે પશુને મિનરલ મિક્સર 50 ગ્રામ / દિવસ આપવું....
આજનો ફોટો | એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
143
31
AgroStar Krishi Gyaan
Maharashtra
12 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ચારો
કૃષિ જ્ઞાન
પશુ આહાર વ્યવસ્થાપન
પશુ ના યોગ્ય દૂધ ઉત્પાદન માટે પશુ નું વજન, દૂધ નું ક્ષમતા, ફેટ અને ઉંમર ના આધારે યોગ્ય ખોરાક આપીને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
163
85
AgroStar Krishi Gyaan
Maharashtra
08 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ચારો
કૃષિ જ્ઞાન
ગરમી માં પશુ ખોરાક ની તકેદારી
હાલ ગરમીની મોસમમાં પશુ ને ઠંડા સમયે સવાર સાંજ નીરણ કરવું. બપોરના અત્યંત ગરમીના સમયે નીરણ આપવું નહીં.
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
154
29
AgroStar Krishi Gyaan
Maharashtra
06 May 20, 12:00 PM
પશુપાલન
આજ ની સલાહ
ચારો
કૃષિ જ્ઞાન
ચાફટ કટર ફાયદા
નાના ટુકડા કરવાથી ચારાનો બગાડ અટકે. વાગોળ અને પાચન માં સરળ. સારી રીતે લીલો અને સૂકો ચારો આપી શકાય
આજ ની સલાહ | એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
507
201
AgroStar Krishi Gyaan
Maharashtra
26 Jun 19, 10:00 AM
ચારો
કૃષિ જ્ઞાન
પ્રાણીઓ માટે ઓછી કિંમતની ચારા પદ્ધતિ
લાભો: * ચારાના ઉત્પાદન માટે સરળ પદ્ધતિ. * ન્યૂનતમ જમીન આવશ્યક છે. * આવા ચારામાં વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે. * ટૂંકા સમયમાં મહત્તમ ઉપજ. સ્રોત: https: //vigyanashram.wordpress.com...
આંતરરાષ્ટ્રીય કૃષિ | https://vigyanashram.wordpress.com
2094
254
AgroStar Krishi Gyaan
Maharashtra
31 Jan 19, 12:00 AM
ચારો
કૃષિ જ્ઞાન
ઘાસચારાના રજકામાં પાન ખાનાર ઇયળનું નિયંત્રણ
દવાના રહી જતા અવશેષોને ધ્યાને રાખીને બીટી આધારિત પાવડર ૧૦ ગ્રા અથવા બુવેરિયા બેસીઆના, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરો.
આજ ની સલાહ | AgroStar એગ્રી-ડૉક્ટર
330
82
AgroStar Krishi Gyaan
Maharashtra
10 Oct 17, 06:00 PM
ચારો
કૃષિ જ્ઞાન
પ્રાણીના ખોરાકમાં વિટામિન્સ હોવા જોઈએ
તંદુરસ્ત વૃદ્ધિ અને શરીરની પ્રવૃત્તિઓ માટે પ્રાણીઓને તેમના આહારમાં આવશ્યક વિટામિનની જરુર છે. વિટામિન્સના અભાવને કારણે પ્રાણીઓના સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આ પોષક તત્ત્વો...
પશુપાલન | એગ્રોવન
405
126