AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
સ્પ્રર્શીય અને આંતરપ્રવાહી ફુગનાશક
🌱હાલ ના વાતાવરણ ને અનુસાર પાકમાં ફૂગના ઘણા પ્રશ્નનો જોવા મળે છે તો ફૂગ ના લાંબા સમય સુધીનું નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી) જે પાકમાં કરે ફુગનું કરશે સચોટ નિયંત્રણ સાથે પાક ને રાખે લીલોછમ તો આ પ્રોડક્ટ ની વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ! 👉સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
12
0