ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
વેલાવાળા પાકમાં પાનકોરિયું જીવાતનું નિયંત્રણ !
🍈🍉🥒 ખેડૂત મિત્રો, વેલાવાળા પાકોમાં અત્યારે વધુ પ્રમાણમાં નુકસાન કરતી જીવાત પાનકોરિયું નિયંત્રણ કરી અને પાકમાં લાંબાગાળાનું રિઝલ્ટ મેળવો એગ્રી. ડોક્ટરની સલાહથી તો જુઓ વિડિઓને અંત સુધી !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.