AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગમાં થ્રીપ્સ ની નુકશાની અને તેનું નિયંત્રણ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
મગમાં થ્રીપ્સ ની નુકશાની અને તેનું નિયંત્રણ
👉આ જીવાતના બચ્ચા અને પુખ્ત કીટક કુમળા પાન પર ધસરકા પાડી તેમાથી નીકળતો રસ ચૂસી લે છે, જેના કારણે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર પડે છે. જો યોગ્ય નિયંત્રણ ન લેવામાં આવે તો પાકનું ભારે નુકસાન થઈ શકે છે. 👉આ જીવાતના અસરકારક નિયંત્રણ માટે એગ્રોઅર (ડાયમેથોએટ 30% EC) 30 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. સાથે જ, છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ સાથે ઉપયોગ કરવો. 👉નિયમિત અને યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવાથી પાક રોગમુક્ત રહી શકે છે, વૃદ્ધિ સુધરી શકે છે અને ઊંચા ઉત્પાદન સાથે વધુ નફો મેળવી શકાય છે. સમયસર યોગ્ય દવાઓના ઉપયોગ દ્વારા પાકને વધુ સારો વિકાસ અપાવી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
0