AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુને રસીકરણ કરાવતાં પહેલા અને પછી ની કાળજી !
પશુ માં અનેક પ્રકારની જીવાણુ, વાયરસ જાણીતું બીમારીઓ થાય છે અને તેના અટકાવવા માટે જરૂરી છે યોગ્ય સમયે રસીકરણ. પણ રસીકરણ કરાવતાં પહેલા અને પછી પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે જેથી પશુ ને કોઈ તલકીફ થાય નહીં, તો ચાલો આ વિડીયો માં જાણીયે અને સમજીયે તેના વિશેષ ફાયદા પણ. પશુપાલન ના ઉપયોગી વિડીયો જોવા માટે ક્લિક કરો https://www.youtube.com/watch?v=RK66VMZSNA0&list=PLn9p28I81WaRdz61rXJ5BZ05NUEgTW1EE 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
2
અન્ય લેખો