AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
નેનોવીટા એન32 પાક માટે છે વરદાનરૂપ
🌱 પાકમાં નાઈટ્રોજનની ઉણપને પૂર્ણ કરવા અને પાકને વધુ ગુણવત્તાયુક્ત અને શ્રેષ્ઠ બનાવવા માટે, આવી ગયો છે ,નાઈટ્રોજન નો ઉસ્તાદ "નેનોવિટા એન32" નાઈટ્રોજન ખાતરથી ભરપૂર છે. આવો જાણીએ તેના વિશેઃ- 🌱પાકમાં નેનોવિટા એન32 ના ફાયદા:- - તેમાં યુરિયા 16%, નાઈટ્રેટ 7.5% અને એમોનિકલ 7.5% છે. - નેનોવિટા એન 32 છોડ દ્વારા સારી રીતે શોષાય છે અને ઝડપથી પાકના તમામ ભાગો સુધી પહોંચે છે. - તમે તેનો ઉપયોગ ડ્રિપ, ડ્રેન્ચિંગ અથવા છંટકાવ દ્વારા પાકમાં કરી શકો છો. 🌱 પાકમાં ઉપયોગ:- - 500 મિલી/એકરના દરે પાકમાં છંટકાવ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે . - 1000 મિલી/એકરના દરે ડ્રિપ, ડ્રેન્ચિંગ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
11
0