ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
નિંદામણ માંથી મળશે છુટકારો
👉ખેતીમાં નિંદામણ દ્વારા સૌથી વધુ ૩૩ ટકા જેટલું નુકસાન પાક ઉત્પાદનમાં નોંધાયુ છે. નિંદણને કારણે જુદા જુદા પાકોમાં થતો ઉત્પાદનનો ઘટાડો 10 થી 100 % જેટલો થઈ શકે છે.
👉હાલમાં 🥜મગફળી અને 🌱સોયાબીન નો પાક 25 થી 30 દિવસનો થઈ ગયો હશે.હાલના સમયમાં થોડું ભેજવાળું અને વરસાદ ના કારણે મગફળી અને સોયાબીન ના પાકમાં નિંદામણ ના પ્રશ્ન જોવા મળે છે.જો સમયસર નિંદામણનું નિયંત્રણ કરવામાં ન આવે તો પાક નો વૃદ્ધિ વિકાસ અટકી જાય છે અને પૂરતા પ્રમાણ માં ખાતર પાક ને મળતા નથી તથા ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
👉જો 🥜મગફળી અને 🌱સોયાબીનના પાકમાં સાંકડા અને પહોળા પાન વાળા નિંદામણ જેવા કે કાસકી, તાંદળજો, દારૂડી, ચીલ,ખાખીવીડ,બંટ, સામો, ભુમસી,ધરો, બરું, આરોતારો, ખારીયું, કાગડિયું, ચોખલીયુ વગેરે જેવા નિંદામણના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર ની પેરાશૂટ ઈઝી (ઇમેઝાથાયપર 70% ડબલ્યુજી) 40 ગ્રામ/એકર અને ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી )400 મિલી /એકર દર પ્રમાણે બંને નો ભેગો છંટકાવ કરવો.આ દવા નો છંટકાવ કરવાથી રિઝલ્ટ સારું મળે છે અને નિંદામણ નું નિયંત્રણ પણ થઈ જાય છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !