AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલમાં બૈઢાંની સારી બેઠક અને બૈઢાંના સારા વિકાસ માટે
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલમાં બૈઢાંની સારી બેઠક અને બૈઢાંના સારા વિકાસ માટે
તલના પાકમાં હાલના સમયમાં ફૂલ અને ફળ આવતા હોઈ, પાકની સંવેદનશીલ અવસ્થાની શરૂઆત થઈ ગઈ છે. આ અવસ્થામાં ફૂલ-ફળ ખરવાની સમસ્યા સામાન્ય બને છે, જેના કારણે પાકની ઉપજ તથા ગુણવત્તા બંને અસરગ્રસ્ત થાય છે. ખાસ કરીને જ્યારે તાપમાનમાં વધારો કે પાણીની અછત જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ફૂલ-ફળ ખરી જાય છે અને બૈઢામાં દાણા અધૂરા રહી જાય છે. 👉આ સમસ્યા અટકાવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ નેનો ટેકનોલોજી પર આધારિત ઉકેલ – નેનોવિટા CA અને નેનોવિટા B10. 👉ઉપયોગની રીત: - નેનોવિટા CA – 40 મી.લિ. - નેનોવિટા B10 – 40 મી.લિ. - આ બન્ને ઉત્પાદનોને પ્રતિ પંપ પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરો. 👉આ મિશ્રણ દ્વારા તલના છોડને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, જેનાથી: - ફૂલ અને ફળ ખરવાનું રોકાય છે - બૈઢામાં દાણા સારા, મોટા અને ભરાયેલા બને છે - અને આખરે ખરીફના આ મહત્વના પાકમાં વધુ અને ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે તમારા તલના પાકને હેલ્ધી રાખવા માટે આજથી જ કરો નેનોવિટાનો ઉપયોગ! 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
3
0
અન્ય લેખો