AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચમાં ક્યુ ખાતર🔍? કેટલા પ્રમાણમાં? જાણો સમય પત્રક !
તરબૂચના પાકના સારા અને ઉત્સાહી વિકાસ અને વધુ ઉત્પાદન લેવા માટે પાકમાં યોગ્ય ખાતર અને પાણીનું વ્યવસ્થાપન ખુબ જરૂરી છે. તો તરબૂચના પાકમાં દિવસોના આધારે ક્યુ દ્રાવ્ય ખાતર કેટલા પ્રમાણમાં આપવું તેના વિષે જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
50
22
અન્ય લેખો