AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જામફળમાં ફળ બેસવાની ક્ષમતા સુધારવા માટે મહત્ત્વની પ્રવૃત્તિઓ
આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
જામફળમાં ફળ બેસવાની ક્ષમતા સુધારવા માટે મહત્ત્વની પ્રવૃત્તિઓ
મેના અંત સુધી, જુના જામફળના બગીચાની ડાળીઓને જમીનથી ઓછામાં ઓછી 30 સેમી સુધી કાપવી જોઈએ અને જાડી શાખાઓ કાપી નાખવા જોઈએ. તેને વચ્ચેથી ખુલ્લું રહેવા દેવું અને 4 આધાર આપતી શાખાઓ રહેવા દેવી જેથી નવી શાખાઓ ઉગવા માટે મદદ મળે. તેનાથી પાકની ફળ બેસવાની ક્ષમતા સુધરશ
546
18