AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં પિયત આપવું છે જરૂરી તો જાણો વધુ માહિતી !
🌾 ઘઉંના પાકમાં પિયત વ્યવસ્થાપન બરાબર ના કરતા 50 % જેટલું ઉત્પાદનમાં અસર જોવા મળે છે, તો ઘઉંની કઈ અવસ્થાએ પિયત આપવું જરૂરી છે તે વિશેની વધુ માહિતી માટે આ વિડિઓને છેલ્લે સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
49
6