સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંમાં નિંદામણ નીકાળો સરળ રીતે !
🧑🏻🌾 ખેડૂત મિત્રો, ઘઉંના પાકમાં અમુક સમય સુધી નિંદામણ મુક્ત પાક રાખવાથી વધુ ઉત્પાદન લઇ શકાય છે, તો ઘઉંના પાકને નિંદામણ મુક્ત રાખવા માટે આ વિડિઓને અંત સુધી જુઓ, વિડિઓને જોઈને માહિતી ઉપયોગી લઇ હોય તો કોમેન્ટ કરો !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.