સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઘઉંના પાકમાં આગને અટકાવવાના ઉપાયો !
☀ ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને પારો 40° ની પાર પહોંચી ગયો છે, અને આ સ્થિતિમાં ઘઉંના ખેતરમાં આગ લાગવાની કેટલીક ઘટના જોવા મળે છે તો ખેડૂતોની મહેનત પર પાણી ન ફરી વળે તે માટે કેટલીક સામાન્ય બાબતો નું ખેડૂતોએ ધ્યાન રાખવાની જરૂરી છે અને જો 'ન કરે નારાયણ' અને આવી ઘટના બને તો સરકાર કોઈ સહાય કરે છે કે નહીં તે વિષે જણાવી રહ્યા છે કૃષિ એક્સપર્ટ તો જુઓ સંપૂર્ણ માહિતી અને અન્ય મિત્રોને શેર કરી માહિતી પહોંચાડો.
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.