સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ગુવાર માં બેક્ટરીયલ બ્લાઇટનું નુકસાન અટકાવો !
- ગુવાર પાક માં આ રોગ જીવાણુથી થાય છે , જેમાં પાનની નસો પર પાણી પોચા કાળા ધાબા પડે છે અને બધી જ નસો કાળા રંગમાં ફેરવાય જાય છે અને જો રોગ વધુ તીવ્રતામાં હોય તો કાળા રંગના ધાબા પ્રકાંડ પર જોવા મળે છે.
- બેક્ટરીયલ બ્લાઇટ રોગ ના નિયંત્રણ માટે બીજને વાવતાં પહેલાં સ્ટ્રેપ્ટોસાયકલીન 1.5 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી માં દ્વાવણમાં બોળી 30 મિનિટ સુધી બીજ માવજત આપવી.
- તેમજ ઊભા પાકમાં રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન 1 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી માં ઓગાળીને ( વિધે 120 લિટર પાણીમાં) 15 દિવસના અંતરે છંટકાવ કરવો.
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.