ગુરુ જ્ઞાનKrushi Mahiti latest
ખેતરમાં થઈ જશે મધમાખીના ઢગલા
🐝આજના વિડીયોમાં આપને જોઈશું એક દેશી ઉપાય.જેના દ્રારા આપના ખેતરમાં વધારી શકીશું મધમાખીની અવર-જવર.કોઇપણ પાકમાં સારા ફલાવરીંગ માટે મધમાખી ખુબ જ ઉપયોગી છે.તો બન્યા રહો વીડિયોના અંત સુધી.
સંદર્ભ :- Krushi maahiti latest
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.