ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
આંબાના પાકમાં મધીયા અને ભુકીછારાનું નિયંત્રણ
🥭આંબાના પાકમાં અત્યારે મોર આવવાનો ચાલુ હશે અને આ સમયે મધીયા અને ભુકીછારા નો પ્રશ્ન જોવા મળે છે.હાલ વાતાવરણ માં ચાલી રહેલા ફેરફાર પણ આનું એક કારણ છે.તો ચાલો જાણીએ વિડીયો દ્રારા કઈ રીતે કરવું આનું નિયંત્રણ. વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.