યોજના અને સબસીડીNakum Harish
આ કારણે થયું છે નુકશાન તો મળશે અધધધ સહાય !
હાલ ગુજરાત માં ઘણા વિસ્તારો માં માવઠા ના કારણે વરસાદ પડ્યો છે અને આ માવઠા ના કારણે મોલ માં ઘણું નુકશાન થયું છે એમ પણ કહી શકાય કે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. એ વચ્ચે શું તમે જાણો છો કે સરકાર ના એક પરિપત્ર મુજબ આવી પરિસ્થિતિ માં નુકશાન થાય તો તેની સામે વળતર મળે છે. કેવી રીતે અને કેટલી મળે છે સહાય તમામ માહિતી માટે વિડીયો જુઓ અને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરી ને આ સહાય વિષે જાણ કરો.
સંદર્ભ : Nakum Harish.
આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.