AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ! સોલાર પંપ પર મળશે ૬૦% સુધી સબસિડી !!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
અરે વાહ! સોલાર પંપ પર મળશે ૬૦% સુધી સબસિડી !!
📢પીએમ કુસુમ યોજના પણ આવો જ એક પ્રયાસ છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ પર સબસિડી આપવામાં આવે છે. 👉૬૦ ટકા સુધી સબસિડી પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડુતોને સોલર પંપ લગાવવા માટે વધારે મહેનત ન કરવી પડે તેના માટે સરકાર ૩૦ ટકા સુધીની લોન પણ આપી રહી છે. ખેડૂતોએ આ માટે માત્ર ૧૦ ટકા જ રૂપિયા જ ખર્ચવા પડે છે.ખેડુતોને આ યોજનાથી ઘણો ફાયદો થયો છો. ખેડૂતોની સિંચાઈની સમસ્યા ઘણી હદે ઘટી ગઈ છે. જેના કારણે પાકની ઉપજમાં ચોક્કસપણે વધારો થયો છે. 👉વીજળી વેચીને નફો કમાય ખેડૂતો સોલાર પંપનો ઉપયોગ ખેતરોમાં સિંચાઈ ઉપરાંત વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થઈ શકે છે. જો તમારી પાસે ૪ થી ૫ એકર જમીન છે તો તમે એક વર્ષમાં લગભગ ૧૫ લાખ પાવર યુનિટ જનરેટ કરશો. વીજળી વિભાગ દ્વારા તેને લગભગ ૩ રૂપિયા૭ પૈસાના ટેરિફ પર ખરીદવાથી, તમે સરળતાથી વાર્ષિક ૪૫ લાખ સુધીની આવક મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે સોલર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખેડૂતોને સરકાર તરફથી ૧૭.૫૦ લાખ સુધીનું ફંડ આપવામાં આવે છે. 👉ક્યાં કરવી અરજી? રસ ધરાવતા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઇટ mnre.gov.in પર અરજી કરી શકે છે. તમે કિસાન પીએમ કુસુમ યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને આ યોજના વિશે વધુ માહિતી મેળવી શકો છો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
73
19
અન્ય લેખો