આજ ની સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
અપ્રચલિત પશુઆહાર
શાક્ભાજીના પાન અને વેલા પણ પોષકતત્વોથી ભરપુર હોય છે અને આવા શાકભાજી અને વેલા દાણની ગરજ સારે છે. અત્યારની સીઝનમા મળતા શાકભાજીના પાન જેવા કે, કોબીજ, ફ્લાવર, વાલ, તુવેર વગેરે પોષકતત્વોથી સભર હોય છે અને લીલા ઘાસચારાની અવેજીમા વાપરી શકાય છે.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો