AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર યૂટ્યૂબ ઇન્ડિયા
પશુ ના વિયાણ બાદ બાવલા માં ભરાય છે પાણી ? આ રહ્યો ઉપાય !
પશુ વિયાણ બાદ બાવલા માં પાણી ભરાઈ જાય છે જેથી પશુ યોગ્ય રીતે બેસી શકતું નથી અને બેચેન રહે છે. આના નિયંત્રણ માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આ વિડિયો માં આપેલ છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર યૂટ્યૂબ ઇન્ડિયા. વિડીયો માહિતી ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
37
7