કૃષિ વાર્તાપીઆઈબી ઇન્ડિયા
કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ ખરડા : કૃષિ વેપાર અને વાણિજ્ય, ખેડુતોને તેમની કૃષિ પેદાશો વેચવા ભાવ ખાતરી !
• ખેડૂતો ને તેમની યોગ્ય કૃષિ ઉપજ વહેંચવા માટે આઝાદી
• ખેડૂતોની સમસ્યાઓ / વિવાદો સ્થાનિક રીતે ઉકેલાશે.
• ખેડુતોને તેમની કૃષિ પેદાશનો યોગ્ય ભાવ મળશે.
• કૃષિ પેદાશોના વેચાણના ત્રણ દિવસમાં ખેડુતોને ચુકવણી મળશે.
• ખેડૂત મોટા વેપારી / પ્રોસેસર સાથે કરાર કરી શકશે - આ બિલ ખેડૂતને સશક્તિકરણ કરશે અને તેના હિતોનું રક્ષણ કરશે.
• એમએસપી પર ખરીદી ચાલુ રહેશે.
• એમએસપી નિર્ધારિત પ્રક્રિયા યથાવત્ રહેશે.
• ખેડૂત પરના વેરાનો બોજો ઓછો થશે.
• કૃષિ પેદાશો પરના ટેક્સનો ભાર ઓછો થતાં ખેડુતોની આવકમાં વધારો થશે.
• કોઈ પણ સંજોગોમાં ખેડૂતની જમીન કરાર ખેતી થી પ્રભાવિત થશે નહીં.
• બિલમાં ભાડૂતોના હિતોનું પણ રક્ષણ કરવામાં આવ્યું છે.
• ફાર્મ ટુ ફોર્કને પ્રોત્સાહન મળશે.
• ખેતીમાં રોકાણ વધશે.
• ખેડૂતને કરાર મુજબ માત્ર ન્યુનત્તમ ભાવ મળશે ઉપરાંત પણ કૃષિ પેદાશોના ભાવમાં વધારાનો એક ભાગ પણ મળશે.
• ખેડૂત પણ તેમના ઉત્પાદનોને ખેતરમાંથી વેચી શકશે.
• ખેડૂત પાસે તેની કૃષિ પેદાશો વેચવાના અમર્યાદિત વિકલ્પો હશે. .
સંદર્ભ : PIB India.
આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.