આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
કેળ માં પોષણ થી રક્ષણ
વરસાદી માહોલ માં કેળ ના પણ પીળા પડી જાય છે જેના નિયંત્રણ માટે કેળ ના ખેતર માંથી પાણી નો નિકાલ કરી પણ ઉપર પોટાશીયમ નાઇટ્રેટ ૧ ગ્રામ / એક લીટર પાણી માં દ્રાવણ બનાવી છંટકાવ કરવો.
જો પાક પોષક સલાહ તમારા માટે ઉપયોગી છે તો પીળા અંગુઠા/લાઇક દબાઓ.